શનિવાર, 6 ઑક્ટોબર, 2012


શાળા એ સમાજની પાયાની જીવંત સંસ્થા છે , જેમાં આજનાં બાળકો - જે ભાવિ નાગરિકો છે, તેમનું ઘડતર થાય છે. આપણા દેશના પ્રથમ વડાપ્રધાન માનનીય શ્રી જવાહરલાલ નહેરૂએ કહેલું કે, "દેશની ભૌતિક સંપદા કરતાં દેશની માનવીય અને બૌધ્ધિક સંપદાનું મૂલ્ય અનેકગણું છે."

"શાળા દપૅણ એટલે શાળાની ભૌતિક , શૈક્ષણિક અને પયૉવરણીય સંપદાનું દપૅણ."
એક ચીની કહેવત છે કે " તમે એક વષૅ માટે સુખી થવા માગતા હોય તો વષૅભર ચાલે તેટલું અનાજ સંઘરો. તમે દસકાઓ સુધી સુખી થવા માગતા હોય તો વ્રુક્ષો વાવો અને તમે સદીઓ સુધી સુખી થવા માગતા હોય તો શિક્ષણ આપો. " આમ, દેશના ભાવિ ઘડતરનો આધાર છે - શિક્ષણ . શિક્ષણથી જ દેશની બૌધ્ધિક સંપદા કેળવાય છે, અને એ બૌધ્ધિક સંપદા જ દેશની મહત્વની સંપદા છે, અને પાયાના શિક્ષણ દ્વારા દેશની બૌધ્ધિક સંપદાનું સંવધૅન કરતી સંસ્થા એટલે પ્રાથમિક શાળા 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

રાણ્રપુર પગારકેંદ્ર આપનુ હાર્દિક સ્વાગત કરે છે........