મંગળવાર, 2 ઑક્ટોબર, 2012


અનુભવ

દરેક માનવી ને જીવનની ત્રણે પરિસ્થિતિનો અનુભવ થવો જરૂરી છે .કારણ કે અમીર બનીને તે અભિમાન ન કરે , ગરીબ બનીને તે પોતાને લાચાર ન સમજે અને ક્યારેય તે પોતાની સ્થિતિને અચાનક ગરીબ બનવાથી કોઈ ખોટા રસ્તે ના જતો રહે અને અમીર બનવાથી પોતાને ભાગ્યવાન ન સમજે .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

રાણ્રપુર પગારકેંદ્ર આપનુ હાર્દિક સ્વાગત કરે છે........