અનુભવ
દરેક માનવી ને જીવનની ત્રણે પરિસ્થિતિનો અનુભવ થવો જરૂરી છે .કારણ કે અમીર બનીને તે અભિમાન ન કરે , ગરીબ બનીને તે પોતાને લાચાર ન સમજે અને ક્યારેય તે પોતાની સ્થિતિને અચાનક ગરીબ બનવાથી કોઈ ખોટા રસ્તે ના જતો રહે અને અમીર બનવાથી પોતાને ભાગ્યવાન ન સમજે .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો